સ્વણિૅમ ભારતના સ્વપ્નદષ્ટા શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં યોગ દ્વારા આખા વિશ્વને એક મંચ પર લાવવા નો પ્રયાસ છે... 21મી જુન એટલે "યોગ દિવસ" યોગ ભગાવે રોગ દ્વારા યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે. તેમાં મન અને શરીર, વિચાર અને કિયા, સંયમ અને પરિપૂર્ણતા વચ્ચે રહેલી એકતા છે.