-->
વર્ષ : ૨૦૨૧ - ૨૨

SSE માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા માં શ્રેષ્ઠ દેખાવ

આપની સૌની દેવ વિદ્યામંદિર થરાદ ખાતે ભણવાની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃતિઓ પણ થાય છે.જેના થકી બાળક ની અંદર પડેલી સુસુપ્ત…

પરીક્ષા પે ચર્ચા - 2022

આજના યુગમાં અને કોરોના કાળમાં શિક્ષણથી વિમુખ થયેલ અને મોબાઈલ પ્રત્યે વધુ લગાવ ધરાવતું બાળક ફરી જ્યારે શાળામાં આવ્યું છે…

વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી 2022

વિશ્વ ચકલી દિવસ નિમિતે ચકલી પ્રેમી નું દેવ વિદ્યામંદિર દ્વારા સન્માન કરવામાં આવ્યું.                                   …

વિશ્વ વન દિવસ ની ઉજવણી - 2022

દેવ વિદ્યામંદિર ખાતે 21 માર્ચ વન દિવસ ની ઉજવણી.   આપનો દેશ ખેતી પ્રધાન દેશ છે.સાથે સાથે જંગલ વિસ્તાર પણ એટલોજ છે.પણ આજન…

ધૂળેટી ની ઉજવણી - 2022

આપણા દેશમાં દરેક તહેવાર ખાસ રીતે ઉજવાય છે અને એમાંય દરેક તહેવારનું વિશેષ મહત્વ રહેલું છે. આ ધૂળેટી એટલે રંગોનો ઉત્સવ. ધ…

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી - 2022

આજ નો યુગ એ વિજ્ઞાન અને ટેકનોલોજી નો યુગ છે .આપને જાણીએ છીએ કે આજ વિજ્ઞાન ક્યાં થી ક્યાં પહોંચી ગયું છે.છેક ચાંદ પર જઈ …

દ્વિતીય વાર્ષિક પરીક્ષા પરીણામ - 2022

બાળક શાળા માં શિક્ષણ સાથે સંકળાયેલું હોય છે..શિક્ષણ સાથે સાથે બાળક ને અનેક પ્રવૃત્તિમય શિક્ષણ સાથે સાથે જોવા મળતું હોય …

73 મા પ્રજાસતાક દિન ની ઉજવણી - 2022

આજે આપણી સૌની દેવ વિદ્યામંદિર થરાદ ખાતે 73મા પ્રજાસતાક દિન ની ઉજવણી કોરોના મહામારીને કારણે સા…

તાલુકા કક્ષાનો કલા મહાકુંભ - 2022

આજ રોજ તા.8/2/2022 થરાદ ની દેવ વિદ્યામંદિર ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં થરાદ તાલ…

તમાકુ નિયંત્રણ કાર્યક્રમ

ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા દર વર્ષે લોક જાગૃતિ માટે જુદા જુદા કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે જુદા જુદા દિવસો…

વિવેકાનંદ જયંતિ - યુવા દિવસ ની ઉજવણી 2022

યુવાનોના યુગ પુરુષ, ધમૅપુરૂષ એવા સ્વામી વિવેકાનંદની 159મી જન્મજયંતિ ની આજે આપણીશાળા દેવ વિદ્યામંદિર થરાદ ખાતે ઉજવણી ક…

PSE અને SSE પરીક્ષા - 2022

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે પ્રતિભાશાળી બાળકોને શોધીને તેમને આગળ લાવવા તે હેતુથી આર્થિક મદદ માટે ધોરણ 6 …

કોરોના રસીકરણ

દેવ વિદ્યામંદિર શાળામાં કોવિડ-૧૯ અંતર્ગત ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને રસીકરણ કરાયું.         આજ રોજ દેવ વિદ્યામંદિર થરાદ ખા…

રમતોત્સવ 2022

આજ નો યુગ એ વિજ્ઞાન અને ટેકનોલોજી નો યુગ છે બાળકો સતત મોબાઈલ ની પાછળ ઘણો સમય બરબાદ કરે છે અને બાળપણ એમજ વેડફી દે છે અન…

નવરાત્રી મહોત્સવ - 2022

આજ રોજ દેવ વિદ્યામંદિર થરાદ ખાતે નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી .જેમાં સૌ પ્રથમ શાળા ના પ્રમુખ દેવાભાઇ પટેલ…

વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાતે....

આ વર્ષે ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન ( ISRO ) અને ભારતીય વિજ્ઞાન મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે થરાદમાં ગાયત્રી વિદ્યા…

આઝાદીના અમૃત મહોત્સવ અતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન - 2021

આ વર્ષે ભારતની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે જેની યાદમાં ભારત સરકાર દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવી …

વાલી - શાળા સંવાદ - 2021

પ્રથમ સત્રના અંતે દેવ વિદ્યામંદિર ખાતે શાળાના પ્રમુખ સાહેબ ના અધ્યક્ષ સ્થાને પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગ એમ બે વા…

વધુ પોસ્ટ લોડ કરો પરિણામો મળ્યાં નથી