-->

વિશ્વ વસ્તી દિવસ ઉજવણી 2019 દેવ વિદ્યામંદિર થરાદ

                                   બાળક શિક્ષણ ની સાથે સાથે વષૅ દરમિયાન અનેક પ્રવૃતિઑ સાથે સંકળાયેલા હોય છે. બાળકો મા પડેલી સુષુપ્ત શકિત ઓ બહાર આવે તેવા શાળા માં કાર્યકમ થતા હોય છે.
                           આજ રોજ શાળા કક્ષાએ વિશ્વવસ્તી દિન ની ઉજવણી શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબ ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી.કાયૅકમ  નુ સંપૂર્ણ સંચાલન આચાર્ય ભરતભાઇ પુરોહિત સાહેબે કયુ હતુ .
                              આજના કાયૅકમ માં નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વક્તવ્ય સ્પર્ધા  નું આયોજન કરવા માં આવ્યું હતું. તાળી ઑના ગડગડાટ થી આખું વાતાવરણ રંગમય બની ગયું હતું..