-->

વાલી મિટિંગ - 2020 દેવ વિદ્યામંદિર થરાદ

             શિક્ષણ ની પ્રક્રિયા માં શાળા,શિક્ષક, વિદ્યાર્થીઓ અને વાલી ઓનું અનેરું મહત્વ છે.આમા બધાએ જાગૃત રહેવું પડે તોજ શિક્ષણ ની પ્રક્રિયા ને વેગ મળે.વાલી શાળા ની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ હોવો જોઈ એ તોજ પોતાના બાળક ની બધી માહિતી મળતી હોય છે.વાલી ઓ એ અવાર નવાર શાળા ની મુલાકાત લેવી જોઈએ.                   


                         આજ રોજ દેવ વિદ્યામંદિર ખાતે શાળાના પ્રમુખ સાહેબ ના અધ્યક્ષ સ્થાને વાલી મીટિંગ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં શાળા ના આચાર્ય સાહેબ દ્વારા બધાને આવકારવા માં આવ્યા હતા. શાળાના પ્રમુખ શ્રી દેવાભાઈ પટેલ સાહેબે આજની મીટીંગ વિશે વિસ્તૃત ચચૉ કરી હતી અને વાલીઓ ને સાભળ્યા હતા. વાલીઓ દ્વારા પ્રશ્નો ની ચર્ચા થઈ .અને ચા નાસ્તો કરી આભાર માની છુટા પડયા હતા.