મનુષ્ય જીવન માં કોઈપણ ક્ષેત્રે કાયૅ સિધ્ધ કરવું હોય તો ગુરૂ ની જરૂર પડે છે. પછી ભલે તે આધ્યાત્મિક ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય કે શૈક્ષણિક ક્ષેત્ર હોય. ગુરૂ વગર કંઈ શીખી શકાતું નથી. ગુરૂ એટલે શિખવાડનાર. ગુરૂ દ્વારા જ અંધકારમય જીવન માંથી પ્રકાશ તરફ જવાનો સાચો માગૅ મળે છે.
આપણા ભારતવષૅ માં અષાઢ સુદ પૂનમ ને ગુરૂ પૂર્ણિમા તરીકે દરેક સંપ્રદાય ના લોકો મહાન પવૅ તરીકે ઊજવે છે.
આજે દેવ વિધામંદિર થરાદ દ્વારા શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને "ગુરૂ પૂર્ણિમા ઉત્સવ" "ની ઉજવણી કરવામાં આવી હતી. કાયૅકમ ની શરૂઆત શાળા ના આચાર્ય અને સંસ્કૃત વિદ્વવાન શ્રી ભરતભાઈ પુરોહિત દ્વારા ગુરૂ મંત્ર દ્વારા આખા વાતાવરણ ને રંગીન બનાવી નાખ્યું હતું. કાર્યક્રમનું સંચાલન કરતા તેમણે ગુરૂ પૂર્ણિમા તેમજ ગુરૂનું જીવન મા શું મહત્ત્વ છે તેની સમજ આપી હતી. આજે ગુરૂ પૂર્ણિમા નિમિત્તે ભજન સ્પર્ધા તેમજ વકતૃત્વ સ્પધૉ નુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિકવિભાગ, ઉચ્ચ પ્રાથમિક વિભાગ, તેમજ માધ્યમિક વિભાગ ના બાળકો દ્વારા સુંદર રજુઆત કરવામાં આવી હતી.
શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ એ જણાવ્યું હતું કે ગુરૂ વિના જ્ઞાન નહીં, ગુરૂ વિના શાન નહિ, ગુરૂ વિના ભાન નહિ.. કહી ને વિવિધ ઉદાહરણ દ્વારા ગુરૂનું જીવન માં શું મહત્વ છે તેની સમજ આપી હતી. તેમજ બાળકો ને આશીર્વાદ આપી કાયૅકમ ની શોભા વધારી હતી.
અંતે દિનેશભાઈ સાહેબ દ્વારા સરસ રીતે આભાર વિધી કરવામાં આવી હતી. ભાગ લેનારા બાળકો પૈકી 01 થી 03 નંબર લાવનાર બાળકોને તાળીઓના ગડગડાટ થી વધાવામાં આવ્યા હતા. અને કાયૅકમ પૂણૅ કરવામાં આવ્યો હતો.....
આપણા ભારતવષૅ માં અષાઢ સુદ પૂનમ ને ગુરૂ પૂર્ણિમા તરીકે દરેક સંપ્રદાય ના લોકો મહાન પવૅ તરીકે ઊજવે છે.
આજે દેવ વિધામંદિર થરાદ દ્વારા શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને "ગુરૂ પૂર્ણિમા ઉત્સવ" "ની ઉજવણી કરવામાં આવી હતી. કાયૅકમ ની શરૂઆત શાળા ના આચાર્ય અને સંસ્કૃત વિદ્વવાન શ્રી ભરતભાઈ પુરોહિત દ્વારા ગુરૂ મંત્ર દ્વારા આખા વાતાવરણ ને રંગીન બનાવી નાખ્યું હતું. કાર્યક્રમનું સંચાલન કરતા તેમણે ગુરૂ પૂર્ણિમા તેમજ ગુરૂનું જીવન મા શું મહત્ત્વ છે તેની સમજ આપી હતી. આજે ગુરૂ પૂર્ણિમા નિમિત્તે ભજન સ્પર્ધા તેમજ વકતૃત્વ સ્પધૉ નુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિકવિભાગ, ઉચ્ચ પ્રાથમિક વિભાગ, તેમજ માધ્યમિક વિભાગ ના બાળકો દ્વારા સુંદર રજુઆત કરવામાં આવી હતી.
શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ એ જણાવ્યું હતું કે ગુરૂ વિના જ્ઞાન નહીં, ગુરૂ વિના શાન નહિ, ગુરૂ વિના ભાન નહિ.. કહી ને વિવિધ ઉદાહરણ દ્વારા ગુરૂનું જીવન માં શું મહત્વ છે તેની સમજ આપી હતી. તેમજ બાળકો ને આશીર્વાદ આપી કાયૅકમ ની શોભા વધારી હતી.
અંતે દિનેશભાઈ સાહેબ દ્વારા સરસ રીતે આભાર વિધી કરવામાં આવી હતી. ભાગ લેનારા બાળકો પૈકી 01 થી 03 નંબર લાવનાર બાળકોને તાળીઓના ગડગડાટ થી વધાવામાં આવ્યા હતા. અને કાયૅકમ પૂણૅ કરવામાં આવ્યો હતો.....