-->

ગુરુપર્ણિમા - વૃક્ષારોપણ કાર્યક્રમ - 2021

RAMESH CHAUDHARI

આજ રોજ ગુરુપૂર્ણિમા ના પાવન પ્રસંગે દિવ્ય ભાસ્કર પરિવાર તરફ થી બનાસકાંઠા ની અગ્રીમ શિક્ષણ સંસ્થાઓ દ્વારા એક વૃક્ષ એક જીવન કાર્યક્ર્મ અંતર્ગત આપની શાળા દેવ વિદ્યામંદિર થરાદ ખાતે આજે વૃક્ષારોપણ કાર્યક્રમ ની સાથે વૃક્ષ પૂજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળા ના આચાર્ય ભરતભાઈ પુરોહિત દ્વારા આજ ના દિવસ નું મહત્વ સમજાવ્યું હતું..શાળા ના પ્રમુખ દેવાભાઇ પટેલ દ્વારા વૃક્ષોનું જીવન માં મહત્વ સમજાવી દરેક ને વૃક્ષ વાવી ને ઉછેર કરવા કહ્યું હતું.અને શાળા માં તમામ શિક્ષક મિત્રો અને બાળકો એ વૃક્ષારોપણ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો..સાથે સાથે બાળકો ને પણ વૃક્ષો ઉછેરવા માટે આપવા માં આવ્યા હતા.અને કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.